માળીયા ના કુંતાસી ગામે થયેલ હત્યા ના આરોપી જેલ હવાલે
પત્ની સાથે ના આડા સબંધ માં હત્યા કર્યા ની કબૂલાત
માળિયાના કુંતાસી ગામમાં રહેતા યુવાનની હત્યા કરનાર આરોપી દંપતીને માળિયા પોલિસે આજે ઝડપી લીધા હતા...
ખાખરેચી મિત્ર મંડળ આયોજિત કેમ્પનો લાભ લેતા પદયાત્રીઓ
માળીયા : માળીયા - હળવદ હાઇવે પર ખાખરેચી નજીક ખાખરેચી મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં પદયાત્રીઓ...
માળીયા મિયાણા નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર
માળીયા : માળીયા મિયાણા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી અંતે આજે જાહેર થઈ છે.ભાજપના વોર્ડ વાઈઝ ઉમેદવારો નીચે મુજબ છે
વોર્ડ નંબર-1
1 શકીનાબેન દાઉદભાઈ...
બાવળના ઝાડ નીચે જુગારનો પાટલો માંડનાર પાંચ પકડાયા
માળીયા પોલીસનો સપાટો વાડા વિસ્તારમાં પાચને ઝડપી લીધા
માળીયા (મિ.): માળીયા મિયાણા પોલીસે વાડા વિસ્તારમાં દરોડો પાડી બાવળના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમી રહેલા તાજમહામદ...
માળીયા : સરવડ ગામે પરિણીતા પુત્રી સાથે લાપતા બની
માળીયા : માળીયા તાલુકાના સરવડ ગામે રહેતી.પરિણીતા તેની પુત્રી સાથે ગુમ થયાનો બનાવ સામે આવ્યો છે. માળીયા પોલીસે આ બનાવની નોંધ કરી માતા-પુત્રીની શોધખોળ...
મહેન્દ્રગઢમાં વરસાદી પાણીના નિકાલ અને ST બસના રૂટ અંગે ગ્રામ પંચાયતની રજૂઆત
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મહેન્દ્રગઢ ગ્રામ પંચાયતના સરપંચ એમ. એમ. ભોરીયા દ્વારા ટેલ વિસ્તારમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા મચ્છુ-2 સિંચાઈ વિભાગના કાર્યપાલક...
નાના દહીંસરા ગામે સમાજ સેવા કેન્દ્ર દ્વારા ઘરે-ઘરે જઈ સેવાસેતુની કામગીરી કરાઈ
માળીયા (મી.) : માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે સમાજ સેવા કેન્દ્ર દ્વારા સેવસેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેવાસેતુ કાર્યક્રમમાં કરવામાં આવેલ કામગીરીના...
માળિયા વિસ્તારમાં અલભ્ય સૂરજમુખી કાચબો દેખાયો
માળીયા : માળીયા મિયાણામાં તાજેતરમાં ભારે વરસાદ પડ્યા બાદ દરિયાઈ જીવો છેવાડાના વિસ્તારોમાં આવી ચડ્યા છે. જેમાં સૂરજમુખી તરીકે ઓળખાતા કાચબો માળિયાના ખારા વાંઢ...
માળીયા ગ્રામ્ય પંથકની સગીરાનું લગ્નની લાલચે અપહરણ
મોરબી : માળીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતા પરિવારની 16 વર્ષની સગીરાનું આરોપી લગ્નની લાલચે લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની સગીરાના પિતા દ્વારા ફરિયાદ...
ગાંધીનગર ખાતેથી ૧૨મીએ વડાપ્રધાન દ્વારા ૧૨,૦૦૦ ગ્રામીણ આવાસોનું ઈ-લોકાર્પણ
હળવદમાં ૧, માળિયામાં ૨ , મોરબીમાં ૫ , ટંકારામાં ૭ , અને વાંકાનેરમાં ૨૦ આવસોનું પણ થશે લોકાર્પણ
મોરબી : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગાંધીનગર...