29 ઓગસ્ટ : મોરબી જિલ્લામાં આજે 25 નવા કેસ નોંધાયા, 26ને રજા અપાઈ
મોરબીમાં 23, હળવદમાં 2 નવા કેસ નોંધાયા
મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે.
આજે 29...
29 ઓગસ્ટ : મોરબી જિલ્લાના ડેમોની આજે સાંજે 4 વાગ્યાની સ્થિતિ
મોરબી : મોરબી જિલ્લામાં ગત તા. 23 અને 24 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યા બાદ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે જાણો 29...
હવે સાયબર ક્રાઈમ, વ્યાજખોરો અને સ્ત્રીઓની સતામણી સહિતના ગુન્હામાં પણ થશે ‘પાસા’
પાસાની જોગવાઇઓમાં મહત્વપૂર્ણ સુધારા કરી તેનો વિસ્તાર વધારી ગુના આચરનારાઓ સામે કાયદાનો કડક અમલ થશે
મુખ્યમંત્રીના મંત્રી મંડળની આગામી બેઠકમાં વટહુકમ માટે દરખાસ્ત રજૂ કરશે
ગાંધીનગર...
29 ઓગસ્ટ : મોરબી જિલ્લાના ડેમોની આજે બપોરે 12 વાગ્યાની સ્થિતિ
મોરબી : મોરબી જિલ્લામાં ગત તા. 23 અને 24 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યા બાદ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે જાણો 28...
29 ઓગસ્ટ : સવારના 6 થી 10 સુધી મોરબીમાં અડધો ઇંચ વરસાદ
માળીયામાં 9 મીમી વરસાદ નોંધાયો, અન્યત્ર મેઘવિરામ
મોરબી : મોરબી જિલ્લામાં ગત તા. 23 અને 24 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યા બાદ છૂટો છવાયો વરસાદ...
મોરબી જિલ્લાના ખેડૂતો જોગ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની યાદી
મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ગોરખીજડીયા, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી મોરબી તરફથી સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ દીલીપભાઈ સરડવા અને વિષય નિષ્ણાંત – ડો. હેમાંગીબેન...
મોરબીના યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયાએ વધુ છ સેવાભાવી યુવાનોને બાઈક ભેટ આપી બિરદાવ્યા
લોકડાઉન દરમિયાન અજયભાઈ સાથે સેવા કરનાર યુવાનોને અગ્રણીઓના હસ્તે સન્માનિત કરાયા
મોરબી : કોરોના વાયરસના કારણે દેશભરમાં લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયા...
હેવાનીયત : પતિએ પત્નીને માર મારી ગુસ્સામાં પુત્રીનો ઘા કરતા બાળકીનું મોત
માણાબા ગામે મધ્યપ્રદેશના ખેતમજૂર દંપતી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા પતિના હાથે પત્નીને ગંભીર ઇજા અને છ માસની પુત્રીનું મોત થતા બનાવ...
મોરબી જિલ્લામાં ભારે વરસાદના લીધે પાકોમાં વ્યાપક નુકશાની, સર્વે માટે 13 ટીમોની રચના કરાઈ
તલના પાકને સૌથી વધુ નુકસાન : મગફળી, કપાસ, અજમો, મગ સહિતના પાકોને પણ અસર
મોરબી : મોરબી જિલ્લામાં તાજેતરમાં બે દિવસ સુધી ભારે વરસાદ પડ્યો...
મોરબી : ચાર PSIની આંતરિક બદલી અને ત્રણ PSIની નિમણુંક કરાઈ
મોરબી : મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા દ્વારા ગઈકાલે સાત PSIની બદલી અને નિમણુંકનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં ત્રણ પીએસઆઈને પોસ્ટીગ...