હળવદ દુર્ઘટનામાં છ આરોપીઓની ધરપકડ : તપાસ માટે સીટની રચના
સાગર સોલ્ટની કાલમુખી દીવાલના પાયા જ ન ભરાયા હોવાનું તપાસમાં સ્પષ્ટ
મોરબી : હળવદ જીઆઇડીસીમાં બાર - બાર શ્રમિકોનો જીવ લેનાર સાગર સોલ્ટની એ કાળમુખી...
હળવદ દુર્ઘટના : મોરારી બાપુએ 12 મૃતકોના પરિવારોને રૂ. 5 હજારની સહાય જાહેર કરી
હળવદ : હળવદમાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનાના 12 મૃતકોના પરિવારને રૂ. 5 હજારની સહાય કથાકાર મોરારી બાપુએ જાહેર કરી છે.
હળવદના જીઆઇડીસીમાં ગત બુધવારે મીઠાના...
હળવદ દુર્ઘટનામાં તટસ્થ તપાસ કરી કસૂરવારને કડકમાં કડક સજા આપવી જરૂરી : પૂર્વ મંત્રી
ભાજપ નેતા જયંતિભાઈ કવાડીયાની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત
હળવદ : ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ તથા પૂર્વ મંત્રી જયંતિભાઈ આર. કવાડીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને...
અંતે હળવદ દુર્ઘટના મામલે કારખાનેદાર સહિત આઠ વિરુદ્ધ ભારેખમ કલમો મુજબ ગુન્હો દાખલ
બીમ કોલમ વગર ઉંચી દીવાલ ચણી શ્રમિકોના જીવ જોખમમાં મુક્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ : બાળ શ્રમિકોને કામે રાખવા સબબ પણ ફરિયાદ
હળવદ : હળવદ જીઆઈડીસીમાં...
મિત્રને મળવા ગયા અને રાજુભાઇ ઠાકોરને દીવાલ રૂપી કાળ આંબી ગયો
હળવદમાં જાણે કાળ બોલાવતો હોય તેમ ઘટના પહેલા જ મળવા આવેલા રાજુભાઇ પણ મિત્રના પરિવાર સાથે દટાઈ જતા ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
હળવદ :...
હળવદ દુર્ઘટનામાં માતા, બે પુત્રી અને પૌત્રી ઈજાગ્રસ્ત દીકરાના સહારે
કચ્છ વાગડના સોમાણી પરિવાર દીવાલ દુર્ઘટનામાં બેસહારા બની ગયો
હળવદ : હળવદની ગોજારી દુર્ઘટનામાં એક સાથે 12-12 હતભાગી શ્રમિકોના મૃત્યુ નિપજવાની ઘટનામાં એક પરિવારના છ...
હળવદ દુર્ઘટના : દીવાલ પડી ત્યારે માતાનો હાથ ખેંચી લીધો પણ બહેન અને પિતાને...
હળવદની ગોઝારી દુર્ઘટનામાં પિતા અને બહેનને ગુમાવનાર ભાઈએ આખી ઘટના કેવી રીતે બની તેનો ચિતાર આપ્યો
હળવદ :હળવદના જીઆઇડીસી વિસ્તાર આવેલ સાગર સોલ્ટ નામના કારખાનાની...
હળવદ ગોઝારી દુર્ઘટના : વિધાનસભાના અધ્યક્ષે મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી
વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યએ હળવદના જીઆઇડીસી વિસ્તારમાં મૃતકના પરિવારજનો મુલાકાત લઈ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી
હળવદ : હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સાગર સોલ્ટ નામના...
હળવદ ગોઝારી દુર્ઘટના : હળવદની બજારો શોકમય બંધ
તમામ વેપારીઓએ અડધો દિવસ વેપાર ધંધા બંધ રાખી ભારે હૈયે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
હળવદ : હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સાગર સોલ્ટ નામના કારખાનનાની ઉંચી...
હળવદમાં 12-12 નિર્દોષ લોકોના મોત છતાં ગુન્હો દાખલ કરવામાં ઢીલ
રાજ્યમંત્રી મેરજાએ ત્રણ દિવસમાં તપાસ પૂર્ણ કરી લેવાના નિવેદનથી વિપરીત પોલીસે માત્ર અકસ્માતે મૃત્યુ અંગેની નોંધ દાખલ કરી : હજુ તપાસને અંતે ગુન્હો દાખલ...