મોરબી : મહેશ અમૃતલાલ લોદરિયા નું અવસાન

મોરબી; મહેશભાઈ અમૃતલાલ લોદરિયા ( ઉ વ 48 )તે સ્વ રંજનબેન અમૃતલાલના પુત્ર અને દક્ષાબેન,દિનેશભાઇના ભાઈ તથા ફેન્સીબેનના પિતાનું તા 11 ના રોજ અવસાન...

અવસાનનોંધ : લક્ષ્મીબેન મનહરલાલ પારેખ

મોરબી : સોની મનહરલાલ ચુનીલાલ પારેખ (ચાંચાવદરડાવાળા)ના ધર્મ પત્ની તથા ભૂપેન્દ્ર ભાઇ ના માતૃશ્રી લક્ષ્મી બેન તારીખ:9/11/2018 ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનુ...

નવા દેવળીયા : રેવીબેન પ્રભુભાઈ ભોરણીયાનું નિધન, શનિવારે બેસણું

મોરબી : નવા દેવળીયા ગામના રહેવાસી રેવીબેન પ્રભુભાઈ ભોરણીયા તે ભોરણીયા મગનભાઈ પ્રભુભાઈ અને ભોરણીયા મનસુખભાઇ પ્રભુભાઈના માતૃશ્રીનું તારીખ 7ને બુધવારના રોજ અવસાન થયેલ...

હળવદ : જયંતિભાઈ રામજીભાઈ ગેલોતનું અવસાન

હળવદ : હળવદના જયંતિભાઈ રામજીભાઈ ગેલોત તે ઘનશ્યામભાઈ (શીવ ઈલેક્ટ્રોનિક),અસોકભાઈ (મહર્ષિ ગુરુકુલ) ના પિતાશ્રી નું તારીખ૮ના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણું તારીખ ૧૦/૧૧/૨૦૧૮ને...

મોરબી : પાર્વતીબેન ડાયાભાઇ ચીખલીયાનું અવસાન

મોરબી : મૂળ લૂંટાવદરના પાર્વતીબેન ડાયાભાઇ ચીખલીયા તે મનજીભાઈ, હરજીવનભાઈ, દિનેશભાઇ, જ્યંતીભાઈના માતૃશ્રી નું તારીખ 8ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 12ને...

મોરબી : અંબારામદાસ અગ્રાવત અને ડૉ.દુર્લભરામ અગ્રાવતનું નિધન

મોરબી : કાંતિપૂર ગામના નિવાસી અંબારામદાસ સુંદરદાસ અગ્રાવત તે રાજુભાઇના પિતાશ્રીનું તેમજ મોરબીના નિવાસી ડો.દુર્લભરામ સુંદરદાસ અગ્રાવત તે મેહુલભાઈના પિતાશ્રીનું તા. ૭ ના રોજ...

મોરબી : જૈન સમાજના ભાવનાબેન કિરીટભાઈ દોશીનું અવસાન

મોરબી : પુનમચંદ રાયચંદ દોશીના પુત્ર કિરીટભાઈના ધર્મપત્ની ભાવનાબેન (ઉ.૫૬) તે અશોકભાઈ (પુના), રાજેશભાઇ તથા જયશ્રીબેન અશોકભાઈ મહેતાના ભાભી તેમજ પાયલ અને અક્ષિતાના માતા...

ગુર્જર સુથાર કંચનબેન માવજીભાઈ સુરેલિયાનું અવસાન

મોરબી : ગુર્જર સુથાર કંચનબેન માવજીભાઈ સુરેલિયા (ઉ. વ. 90) તે ગણેશભાઈ માવજીભાઈ, લીલાધરભાઈ માવજીભાઈ, મનસુખભાઈ માવજીભાઈ નાં માતાશ્રીનું તારીખ (02/11/2018 )ને શુક્રવાર ના...

મોરબી : અજંતાગ્રુપ વાળા ભાવનાબેન ભાલોડીયાનું નિધન, સોમવારે બેસણું

મોરબી : મોરબી અજંતા ગૃપના સ્થાપક સ્વ. ઓ.આર.પટેલના પુત્રવધુ તેમજ અજંતા ઇન્ડીયા લી.વાળા અશોકભાઇ ઓધવજીભાઇ ભાલોડીયાના પત્ની ભાવનાબેન અશોકભાઇ ભાલોડીયા (ઉ.૫૦) નું નિધન થયેલ...

મોરબી : ભારતીબેન પંડ્યાનું નિધન, સોમવારે બેસણું

મોરબી : ભારતીબેન મનહરલાલ પંડ્યા(ઉ.વ. ૬૫) તે અશ્વિનભાઈ પંડ્યા તથા નિમિશ મારાજના માતૃશ્રીનું તા. ૨૭ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૯ને સોમવારના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરની દોશી કોલેજના NCC કેડેટ્સનું આર્મીમાં સિલેક્શન 

વાંકાનેર : દોશી કોલેજમાં ચાલતા એન.સી.સી.માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં 'માં' ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. હાલ જ આર્મીની પરીક્ષા ARO જામનગર...

મચ્છુ-2 ડેમ ખાલી કરવાનો હોવાથી રવિવારી બજાર બંધ રાખવા પાલિકાનો આદેશ

મોરબી : મોરબીમાં મચ્છું-2 ડેમ ખાલી કરવાનો હોવાથી બેઠાપુલ નીચે રવિવારે ભરાતી બજાર બંધ રાખવા નગરપાલિકા દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે. મોરબી નગરપાલિકાના ચીફ...

મોરબીમાં પરશુરામ જયંતીની ઉજવણી : ભવ્ય શોભાયાત્રા યોજાઈ

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરાયું https://youtu.be/P-O6MEUMqMk?si=Ar261rzU3qrzpUMM મોરબી : 10મેને આખત્રીજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતી નિમિત્તે મોરબી પરશુરામ યુવા ગૃપ...

VACANCY : સિરામિક એપ પ્રા.લિ. માં 27 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ઇન્ડસ્ટ્રી માટેના વિશ્વના નં.1 GST વેરીફાઇડ B2B માર્કેટ પ્લેસ સિરામિક એપ પ્રા.લિ. માં 27 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં...