મોરબી : મહેશ અમૃતલાલ લોદરિયા નું અવસાન
મોરબી; મહેશભાઈ અમૃતલાલ લોદરિયા ( ઉ વ 48 )તે સ્વ રંજનબેન અમૃતલાલના પુત્ર અને દક્ષાબેન,દિનેશભાઇના ભાઈ તથા ફેન્સીબેનના પિતાનું તા 11 ના રોજ અવસાન...
અવસાનનોંધ : લક્ષ્મીબેન મનહરલાલ પારેખ
મોરબી : સોની મનહરલાલ ચુનીલાલ પારેખ (ચાંચાવદરડાવાળા)ના ધર્મ પત્ની તથા ભૂપેન્દ્ર ભાઇ ના માતૃશ્રી લક્ષ્મી બેન તારીખ:9/11/2018 ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનુ...
નવા દેવળીયા : રેવીબેન પ્રભુભાઈ ભોરણીયાનું નિધન, શનિવારે બેસણું
મોરબી : નવા દેવળીયા ગામના રહેવાસી રેવીબેન પ્રભુભાઈ ભોરણીયા તે ભોરણીયા મગનભાઈ પ્રભુભાઈ અને ભોરણીયા મનસુખભાઇ પ્રભુભાઈના માતૃશ્રીનું તારીખ 7ને બુધવારના રોજ અવસાન થયેલ...
હળવદ : જયંતિભાઈ રામજીભાઈ ગેલોતનું અવસાન
હળવદ : હળવદના જયંતિભાઈ રામજીભાઈ ગેલોત તે ઘનશ્યામભાઈ (શીવ ઈલેક્ટ્રોનિક),અસોકભાઈ (મહર્ષિ ગુરુકુલ) ના પિતાશ્રી નું તારીખ૮ના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણું તારીખ ૧૦/૧૧/૨૦૧૮ને...
મોરબી : પાર્વતીબેન ડાયાભાઇ ચીખલીયાનું અવસાન
મોરબી : મૂળ લૂંટાવદરના પાર્વતીબેન ડાયાભાઇ ચીખલીયા તે મનજીભાઈ, હરજીવનભાઈ, દિનેશભાઇ, જ્યંતીભાઈના માતૃશ્રી નું તારીખ 8ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 12ને...
મોરબી : અંબારામદાસ અગ્રાવત અને ડૉ.દુર્લભરામ અગ્રાવતનું નિધન
મોરબી : કાંતિપૂર ગામના નિવાસી અંબારામદાસ સુંદરદાસ અગ્રાવત તે રાજુભાઇના પિતાશ્રીનું તેમજ મોરબીના નિવાસી ડો.દુર્લભરામ સુંદરદાસ અગ્રાવત તે મેહુલભાઈના પિતાશ્રીનું તા. ૭ ના રોજ...
મોરબી : જૈન સમાજના ભાવનાબેન કિરીટભાઈ દોશીનું અવસાન
મોરબી : પુનમચંદ રાયચંદ દોશીના પુત્ર કિરીટભાઈના ધર્મપત્ની ભાવનાબેન (ઉ.૫૬) તે અશોકભાઈ (પુના), રાજેશભાઇ તથા જયશ્રીબેન અશોકભાઈ મહેતાના ભાભી તેમજ પાયલ અને અક્ષિતાના માતા...
ગુર્જર સુથાર કંચનબેન માવજીભાઈ સુરેલિયાનું અવસાન
મોરબી : ગુર્જર સુથાર કંચનબેન માવજીભાઈ સુરેલિયા (ઉ. વ. 90) તે ગણેશભાઈ માવજીભાઈ, લીલાધરભાઈ માવજીભાઈ, મનસુખભાઈ માવજીભાઈ નાં માતાશ્રીનું તારીખ (02/11/2018 )ને શુક્રવાર ના...
મોરબી : અજંતાગ્રુપ વાળા ભાવનાબેન ભાલોડીયાનું નિધન, સોમવારે બેસણું
મોરબી : મોરબી અજંતા ગૃપના સ્થાપક સ્વ. ઓ.આર.પટેલના પુત્રવધુ તેમજ અજંતા ઇન્ડીયા લી.વાળા અશોકભાઇ ઓધવજીભાઇ ભાલોડીયાના પત્ની ભાવનાબેન અશોકભાઇ ભાલોડીયા (ઉ.૫૦) નું નિધન થયેલ...
મોરબી : ભારતીબેન પંડ્યાનું નિધન, સોમવારે બેસણું
મોરબી : ભારતીબેન મનહરલાલ પંડ્યા(ઉ.વ. ૬૫) તે અશ્વિનભાઈ પંડ્યા તથા નિમિશ મારાજના માતૃશ્રીનું તા. ૨૭ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૯ને સોમવારના...