મોરબી : ધનીબેન વિરજીભાઈ કંઝારીયાનું અવસાન
મોરબી : ધનીબેન વિરજીભાઈ કંઝારીયા(ઉ.વ.70 ) તે વિરજીભાઈ બેચરભાઈ કંઝારીયાના ધર્મપત્ની તથા પ્રભુભાઈ, મોરભાઈ અને શામજીભાઈના માતાનું તા.6ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.7ના...
મોરબી: જીવરાજભાઈ રાજાભાઈ કકાસણીયાનું અવસાન
મોરબી : જીવરાજભાઈ રાજાભાઈ કકાસણીયા તે ધનજીભાઈ, પ્રવિણભાઈ અને ચંદુલાલના પિતા તથા રાહુલભાઈના દાદાનું તા.6ના રોજ અવસાન થયેલ છે.સ્તગતનું બેસણું તા.8ને શનિવારે સવારે 8...
મોરબી : કંચનબેન વસંતભાઈ ઠોરિયાનું અવસાન
મોરબી : બગથળા નિવાસી કંચનબેન વસંતભાઈ ઠોરિયા ( ઉ.વ.45) તે વસંતભાઈ કાનજીભાઈ ઠોરિયાના ધર્મપત્ની તથા રવિભાઈના માતાનું તા.4ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું...
મોરબી : ભીખાભાઇ મનજીભાઈ ભોરણીયાનું અવસાન
મોરબી : ભીખાભાઇ મનજીભાઈ ભોરણીયા ઉ.૬૪ તે દીપકભાઈ, ધર્મેન્દ્રભાઈ, દીપ્તિબેન, અને રેણુકાબેનના પિતાનું તા. ૨ના રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા.૩ને સોમવારે સાંજે...
મોરબી : સુરેશભાઈ અંબાભાઈ વ્યાસનું અવસાન
મોરબી : સુરેશભાઈ અંબાભાઈ વ્યાસ તે દિનેશભાઈ, હર્ષદભાઈ, મહેશભાઈના ભાઈ તથા હિરેનભાઈના પિતા, તેમજ પ્રશાંતભાઈ, હિમાંશુભાઈના કાકા તથા દિવાનભાઈ, હાર્દિકભાઈના ભાઇજીનું અવસાન તા.29ના રોજ...
મોરબી:ઇચ્છાબેન જન્મેશંકર એન ( જોશી)નું અવસાન
મોરબી: ઇચ્છાબેન જન્મેશંકર એન( જોશી) ઉ.વ.86 તે સ્વ.જન્મેશંકર મણીશંકર એન ના ધર્મપત્ની તેમજ હરેશભાઈ (નિવૃત પાણી પુરવઠા બોર્ડ), જીતેન્દ્રભાઈ( સિવિલ હોસ્પિટલ), અતુલભાઈ(લોહાણા નાગોર),કેતનભાઈ, જાગૃતિબેન...
હળવદ : પુરીબેન રામજીભાઈ પરમારનું દુઃખદ અવસાન
હળવદ : હળવદના પુરીબેન રામજીભાઈ પરમાર ૬૮ વર્ષની વયે આજ રોજ દુઃખદ નિધન થયું છે તે પત્રકાર કિશોરભાઇ પરમાર, હરેશભાઈ પરમાર, મોહનભાઇ પરમારના માતૃશ્રી તારીખ...
મોરબી : હેમુભા દાનસંગજી ઝાલાનું અવસાન
મોરબી : શકત શનાળા નિવાસી હેમુભા દાનસંગજી ઝાલા (ઉ.વ 86) તે સ્વ.કિરીટસિંહ, જુવાનસિંહ,લખુભાં, (મોરબી નગરપાલિકા) ના પિતાનું તા.25ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું...
હળવદ : મણીબેન મોતીભાઈ ભરવાડનું અવસાન
હળવદ : મણીબેન મોતીભાઈ ભરવાડનું અવસાન
હળવદ : મુળ હળવદના સરંભડા ગામનાં અને હાલ હળવદ ખાતે રહેતા મણીબે મોતીભાઈ દોરાલા (ભરવાડ) (ઉ.વ ૯૧) તે મશરૂભાઈ...
ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયાનું અવસાન
મોરબી: ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયા (ઉ.વ.85)તે રમેશભાઇ, ગોવિંદભાઇ, હસમુખભાઈ, રસિકભાઈના માતૃશ્રીનું તા. 21ના રોજ બુધવારે અવસાન થયેલ છે. સતગતનું બેસણું તા.23ના રોજ શુક્રવારે...