ટંકારાના રોહિશાળા નિવાસી પાનીબેન મગનભાઈ સવસાણીનું અવસાન 

ટંકારા : ટંકારાના રોહિશાળા નિવાસી પાનીબેન મગનભાઈ સવસાણી (ઉ.વ.85) તે રમેશભાઈ (9913053590) તથા વિનોદભાઈ (9879767194) ના માતાનું તા.5 ને મંગળવારે અવસાન થયું છે. સદગતની...

મોરબી : થોભણભાઈ રેવાભાઈ શેરસિયાનું અવસાન

મોરબી : થોભણભાઈ રેવાભાઈ શેરસિયા ( ઉ.વ. 80), તે સ્વ.સવજીભાઈ, લક્ષ્મણભાઈના ભાઈ, હરેશભાઇના પિતાશ્રી તથા ધ્રુવલભાઈ, નિરવભાઈના દાદાનું તા.4ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...

મોરબી નિવાસી જશવંતરાય જમનાદાસ આશરનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દિવાન ભાટીયા જશવંતરાય જમનાદાસ આશરનું તા.4 ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા. 7ને ગુરૂવારે સાંજના 4 થી 6 કલાકે...

મોરબીના રવાપર નદી નિવાસી વિઠ્ઠલભાઈ લીંબાભાઈ હાંસલપરાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના રવાપર નદી નિવાસી વિઠ્ઠલભાઈ લીંબાભાઈ હાંસલપર (ઉ.વ.85) તે અમરશીભાઈ, મહાદેવભાઈના મોટા ભાઈ, જયંતીલાલ (9725405612), હરેશભાઈ અને (8306354924), મુકેશભાઈના (8460553363) પિતાનું...

માળીયાના નાનાભેલા નિવાસી ધનજીભાઈ કાવરનું અવસાન 

માળીયા : માળીયા તાલુકાના નાનાભેલા નિવાસી ધનજીભાઈ પ્રભુભાઈ કાવર (ઉં. વ. 60)નું તારીખ 2-12-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે.

મોરબી નિવાસી વલમજીભાઈ જીવરાજભાઈ ફેફરનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વલમજીભાઈ જીવરાજભાઈ ફેફર (ઉ.વ.77) તે શામજીભાઈ, ભાઈલાલભાઈ, રસીકભાઈના ભાઈ અને જગદીશભાઈ તથા જીતેન્દ્રભાઈના પિતાનું તા. 2ને શનિવારે અવસાન થયું છે....

મોરબી નિવાસી ચીમનલાલ પ્રભુલાલ દુદકિયાનું અવસાન

મોરબી : મૂળ નવા સાદુળકા અને હાલ મોરબી નિવાસી ચિમનલાલ પ્રભુલાલ દુદકિયા (ઉ.વ. ૬૯) તે સ્વ. પ્રભુલાલ અંબારામભાઈ દુદકિયાના પુત્ર , હીરાબેન ચીમનલાલ દુદકિયાના...

મોરબી નિવાસી વજીબેન અઘારાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વજીબેન ભગવાનજીભાઈ અઘારા (ઉં.વ. 90) તે ભગવાનજીભાઈ રણછોડભાઈ અઘારાના પત્ની, રમેશભાઈ અઘારા, ગોપાલભાઈ અઘારા, દલસુખભાઈ અઘારા, સુરેશભાઈ અઘારાના માતાનું તારીખ...

મોરબી નિવાસી મનસુખભાઈ છગનભાઈ સાણજાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી સાણજા મનસુખભાઈ છગનભાઈ (ઉ.વ.63) તે ગુણવંતભાઈના ભાઈ, પ્રકાશભાઈ, પિયુષભાઈના પિતા અને તુષારભાઈના કાકાનું તા.1ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બંને...

મોરબી નિવાસી ચિમનભાઈ દુદકિયાનું અવસાન

મોરબી : મૂળ નવા સાદુળકા હાલ મોરબી નિવાસી ચિમનભાઈ પ્રભુભાઈ દુદકિયા (ઉં.વ. 67) તે હીરાબેન ચિમનભાઈ દુદકિયાના પતિ, સ્વ. નરભેરામભાઈ પ્રભુભાઈ દુદકિયાના નાના ભાઈ,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

શ્રી વલ્લભાચાર્યજીનો આજે ૫૪૭મો પ્રાગટ્ય ઉત્સવ : મહાપ્રભુજીએ મચ્છુ નદીના કાંઠે છોકરના વૃક્ષ હેઠળ...

પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા મેળવવાનો સરળ માર્ગ 'પુષ્ટિ માર્ગ' શ્રી વલ્લભે જગતને આપ્યો મહાપ્રભુજીએ આપેલો ''શ્રી કૃષ્ણ: શરણં મમ્''નો મંત્ર આજે ઘરે-ઘરે ગુંજન કરે છે નાની...

Morbi: મતદાનના દિવસે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

Morbi: આગામી તારીખ 7 મેના રોજ (મંગળવાર) ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. આ સંદર્ભે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો...

Morbi: રવિવારે અહીં એક્યુપ્રેસર પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર કરાશે

Morbi: મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે રવિવારે સવારે 9 થી 11 સુધી વિનામૂલ્યે એક્યુપ્રેસરની પદ્ધતિથી શરીરના...

Morbi: રવિવારે હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ

Morbi: મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા આવતી કાલે (રવિવારે) શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. હરડે પ્રચાર કેન્દ્ર મોરબી...