- text
ટંકારા : ટંકારાના રોહિશાળા નિવાસી પાનીબેન મગનભાઈ સવસાણી (ઉ.વ.85) તે રમેશભાઈ (9913053590) તથા વિનોદભાઈ (9879767194) ના માતાનું તા.5 ને મંગળવારે અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તથા લૌકીક તા.15 ને શુક્રવારે ભોમેશ્વર મહાદેવ મંદિર, રોહીશાળા, તા. ટંકારા, જી. મોરબી ખાતે રાખવામાં આવી છે.
- text
- text