મોરબીની વૃંદાવન પાર્ક સોસાયટીમાં પૂજિત અક્ષત કળશની શોભાયાત્રા નીકળી

- text


 

મોરબી : મોરબીના સામાકાંઠે ફ્લોરા હોમ્સની સામે આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કળશની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અયોધ્યાથી આવેલા કળશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

- text

- text