- text
મોરબી : મોરબીના સામાકાંઠે ફ્લોરા હોમ્સની સામે આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કળશની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અયોધ્યાથી આવેલા કળશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
- text
- text