મોરબીના બૌદ્ધનગરમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ બૌદ્ધનગરમાં રહેતા વિપુલભાઈ નાનજીભાઈ સોલંકી ઉ.25 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text