મોરબીની પારેખ શેરીમાં ગણપતિ મહોત્સવનું આયોજન

- text


મોરબી : મોરબીની પારેખ શેરીમાં ‘મંદિર ચોક કા રાજા’ ગણપતિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. વંદે માતરમ ગ્રુપ તથા પાઘડીવાળા ગ્રુપ દ્વારા પારેખ શેરીમાં ગણપતિ મહોત્સવ અંતર્ગત ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં દરરોજ ગણપતિ મહારાજની પૂજન, અર્ચન અને આરતી કરવામાં આવી રહી છે. તો સમગ્ર નગરજનોને ગણપતિબાપાના દર્શન કરવા યુવા કાર્યકરો દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text