મોરબી : રમેશભાઈ પાડલીયાનું અવસાન 

- text


મોરબી : મુ.શક્ત શનાળા અને હાલ નાસિક રહેવાસી રમેશભાઈ અરજણભાઈ પાડલીયા (ઉ.વ.62)નું તા. ૦૧-૦૬-૨૦૨૩ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૦૫-૦૬-૨૦૨૩ ને સોમવારે સવારે ૮ થી ૧૦ કલાકે પટેલ સમાજ વાડી, શકત શનાળા તા. મોરબી ખાતે રાખેલ છે.

- text

- text