મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર કાલે રવિવારે વિનામુલ્યે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ

- text


મોરબી : મોરબીના કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા તા. ૯ એપ્રિલને રવિવારે સવારે ૧૦ કલાકે સુભાષ ચોક, સરદાર બાગ સામે, ઓમ શાંતિ સ્કૂલ પાસે, શનાળા રોડ ખાતે વિનામુલ્યે પક્ષીઓ માટે પાણીનાં કુંડાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવશે, જેથી મોરબીની જનતાને આ કાર્યનો લાભ લેવા કર્તવ્ય જીવદયા કેન્દ્ર પરિવારે અનુરોધ કર્યો છે.

- text

- text