મોરબીના જેતપર (મ.) નિવાસી મનસુખભાઈ સુરેલિયાનું અવસાન

- text


મોરબી : જેતપર (મ.) નિવાસી મનસુખભાઈ મોહનભાઈ સુરેલિયા (ઉ. 87) તે વિનોદભાઈ સુરેલિયા (મો.નં. 9004810733) હસમુખભાઈ સુરેલિયા (મો.નં. 9722238031) અતુલભાઈ સુરેલિયા (મો.નં. 987222941) નવિનભાઇ સુરેલિયા (મો.નં. 7016893028) તથા વિજયભાઈ સુરેલિયા (મો.નં. 9924301343)ના પિતાનું તારીખ 7-3-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12-03-2023 ને રવિવારના રોજ સાંજે 3 થી 5 કલાકે શિવહોલ, જેતપર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text