15 ફેબ્રુઆરીએ મોરબીના સ્મશાનના મેલડી માતાજીનું ભયરું યોજાશે

- text


મોરબી : મોરબીના વીસીપરા સ્મશાન રોડ ખાતે આવેલા સ્મશાનના મેલડી માતાજીનું ભયરું આગામી તારીખ 15 ફેબ્રુઆરી ને બુધવારના રોજ યોજાશે. સ્મશાનના મેલડી માતાજીના ભયરું પ્રસંગે બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ પ્રસંગે સૌ ભક્તોને માતાજીના દર્શન અને મહાપ્રસાદનો લ્હાવો લેવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text