મોરબી નિવાસી છબીબેન સાણંદિયાનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી છબીબેન રામજીભાઈ સાણંદિયા તે મનસુખભાઈ રામજીભાઈ સાણંદિયા (મો.નં. 98799 30356)ના માતા, તે જીજ્ઞેશભાઈ મનસુખભાઈ સાણંદિયા (મો.નં. 99789 9389)ના દાદીનું તારીખ 9-12-2022 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12-12-2022 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમિયાન તેઓના નિવાસ સ્થાન ‘ચાણક્ય એપાર્ટમેન્ટ’, સરદારનગર-1, રાધેક્રિષ્ના વિદ્યાલયથી આગળ, કન્યા છાત્રાલય બાયપાસ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text