મોરબી નિવાસી હુલ્લાસબા પરમારનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી હુલ્લાસબા જગતસિંહ પરમાર તે સ્વ. જગતસિંહ ખાનુભા પરમારના પત્ની, નરેન્દ્રસિંહ જગતસિંહ પરમાર (નેનભા) તથા ભરતસિંહ જગતસિંહ પરમાર તથા ઈન્દ્રજીતસિંહ જગતસિંહ પરમારના માતા, જયદિપસિંહ નરેન્દ્રસિંહ પરમાર તથા પ્રણવરાજસિંહ ભરતસિંહ પરમારના દાદી, તે સ્વ. રણજીતસિંહ ખાનુભા પરમાર તથા હાલુભા ખાનુભા પરમારના ભાભીનું તારીખ 2-12-2022 ને શુક્રવારના રોજ અવસાન થયું છે, સદગતનું બેસણું તારીખ 5-12-2022 ને સોમવારના રોજ સાંજે 4 થી 5 કલાકે જડેશ્વર મંદિર, રેલવે સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text