મોરબી (બેલા) નિવાસી રસિકલાલ સંઘવીનું અવસાન

- text


 

મોરબી: મોરબી(બેલા) નિવાસી રસિકલાલ ભગવાનજીભાઈ સંઘવી (ઉ.વ.75) તે સ્વ.વિનોદરાય, સ્વ. મુકુંદરાય, તારાબેન વખારિયા, હર્ષિદાબેન વોરા તેમજ આશાબેન મહેતાના નાનાભાઈ, ઉદય, ઉર્વી અને આરતીના પિતા, પ્રકાશ, જીતેન અને જયદીપના કાકાનું તારીખ 28/11/2022ના રોજ અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

- text

- text