2 ડિસેમ્બરે મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-2નું ભૂમિ પૂજન

- text


 

મોરબી: સી.યુ. શાહ પ્રેરિત પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર સંચાલિત ડો. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-2નું આગામી તારીખ 2 ડિસેમ્બરના રોજ ભૂમિપૂજન કરવામાં આવશે.

મોરબીમાં મોરબી-માળીયા હાઈવે પર આર્યવર્ત શૈક્ષણિક સંકુલની બાજુમાં ડો. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-2નું ભૂમિ પૂજન પરસોત્તમભાઈ વરમોરા (વરમોરા પરિવાર) તથા સિદ્ધાર્થભાઈ અશોકભાઈ જોશી (ગણેશ સિમેન્ટ પરિવાર) દ્વારા કરાશે. ભૂમિ પૂજન સમારોહ આગામી તારીખ 2 ડિસેમ્બરને શુક્રવારના રોજ સમય સવારે 8:30 થી 10:30 દરમિયાન યોજાશે.

- text

- text