મોરબી : મુકેશભાઈ લક્ષ્મણભાઈ તલસાણીયાનું અવસાન

- text


મોરબી : મૂળ વાંકડા હાલ મોરબી (નાની વાવડી) નિવાસી મુકેશભાઈ લક્ષ્મણભાઈ તલસાણીયા ( ઉ.વ.60) તે સ્વ. લક્ષ્મણભાઈ જીવરાજભાઈ તલસાણીયાના નાના પુત્ર, ગં. સ્વ. સંગીતાબેનના પતિ, નરભેરામભાઈ (નિલેશભાઈ) લક્ષ્મણભાઈ તલસાણીયાના નાના ભાઈ, તારાબેન ચંદુલાલ સુરેલીયા (રાજકોટ) અને નર્મદાબેન જયંતિલાલ વઘાડિયાના નાના ભાઈ, ભીખાલાલ લાધાભાઈ ભાડેશિયાના જમાઈ, મોહિતભાઈ, ચિરાગભાઈ અને દર્શિતાબેન કૃપાલકુમાર મેહતાના પિતા અને
સ્વ. દામજીભાઈ તલસાણીયા અને ચતુરભાઈ તલસાણીયાના ભત્રીજાનું તા.13ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.15ને સોમવારના રોજ સાંજે 4થી 6 વિશ્વકર્મા વાડી, ઘંટીયાપા યુનિટ-1 મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

ભરતભાઇ ભીખાભાઇ ભાડેશિયા મો.નં. ૯૮૯૮૯ ૯૪૮૬૨
ચતુરભાઈ જીવરાજભાઈ તલસાણીયા મો.નં. ૭૫૬૭૫ ૨૭૭૨૮
નરભેરામભાઇ (નિલેષભાઈ) તલસાણીયા મો.નં. ૯૭૨૭૨ ૮૫૫૮૭
મોહિતભાઇ મુકેશભાઇ તલસણીયા મો.નં. ૯૭૨૫૪ ૯૨૭૨૮
ચિરાગભાઇ મુકેશભાઇ તલસણીયા મો.નં. ૭૦૪૧૩ ૬૬૬૬૦

- text