ભડીયાદ નિવાસી વજીબેન અઘારાનું અવસાન

- text


મોરબી : ભડીયાદ નિવાસી વજીબેન કેશવજીભાઇ અઘારા (ઉંમર વર્ષ 96) જે ધનસુખભાઈ(98258 93886), કાંતિભાઈ(98790 75749), ભરતભાઈ(98797 19500), રમેશભાઈ(98256 06414) તથા સુરેશભાઈ(99258 90821)ના માતાનું તા.14/4/2022ના રોજ અવસાન થયું છે. જેમની ઉત્તરક્રિયા તા.25/4/2022ને સોમવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે. અને પ્રસાદનું સ્થળ ગાંડુભાઇ વશરામભાઇ કોમ્યુનિટી હોલ છે.

- text

- text