મોરબી : ૧૦૧ વર્ષીય નાનજીભાઈ કાળાભાઈ મોરડીયાનું અવસાન 

- text


મોરબી : નારણકા નિવાસી નાનજીભાઈ કાળાભાઈ મોરડીયા(ઉ.વ.૧૦૧),તે દેવરાજભાઇ(૯૭૧૪૪૯૩૧૫૦) અને હસમુખભાઈ(૯૯૨૫૪૫૦૫૨૦)ના પિતાશ્રીનું તા.૪ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૭ને સોમવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે અવધ-૪,નાની કેનાલ રોડ,જી.આઇ.ડી.સી પાછળ,રામજી મંદિરની બાજુમાં,મોરબી ખાતે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text