હરીપર(કેરાળા) નિવાસી દિલીપભાઈ ગોવિંદભાઈ અગોલાનું અવસાન

- text


મોરબી: હરીપર(કેરાળા) નિવાસી દિલીપભાઈ ગોવિંદભાઈ અગોલા તે રતિભાઈ, ભુદરભાઈના ભાઈ, તે ધર્મેન્દ્રભાઈ(99139 66696)ના કાકા, તે કિશનભાઇ(98982 26288)ના પિતાનું તા.3/2/2022ને ગુરુવારના રોજ અવસાન થયું છે.જેમનું બેસણું તા.5/2/2022ને શનિવારે સવારે 8થી 10 કલાકે હરીપર(કેરાળા) ખાતે રાખેલ છે

- text

- text