મોરબી નિવાસી દુધીબેન ત્રિકમજીભાઈ મેરજાનુ અવસાન

- text


 

મોરબી : મૂળ નારણકા હાલ મોરબી નિવાસી દુધીબેન ત્રિકમજીભાઈ મેરજા (ઉ.વ.91) તે અનિલભાઈ (96875 20443)ના માતા, તે જયભાઈ (97373 31333), કિશનભાઈ(95866 62966)ના દાદીનું તા.3/2/2022ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. જેમનું ટેલિફોનિક બેસણું તા.4/2/2022ને શુક્રવારના રોજ સાંજે 4થી 6 રાખ્યું છે.

- text