શકત સનાળા નિવાસી રજનીકાંત સુદરજીભાઈ રાવલનું અવસાન

- text


 

મોરબી : શકત સનાળા નિવાસી રજનીકાંત સુદરજીભાઈ રાવલ તે અતુલભાઇ(63518 08619), જયેશભાઈ(97240 94018)ના પિતાનું તા.2/2/2022ના રોજ અવસાન થયું છે.જેમનું ટેલિફોનિક બેસણું તા.4/2/2022ના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખવામાં આવ્યું છે.

- text