મોરબી : વૈશાલીબેન રાજેશભાઈ ચૌહાણનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વૈશાલીબેન રાજેશભાઈ ચૌહાણ, તે રાજેશભાઈ બચુભાઈ ચૌહાણ (રાજુભાઇ ચાવાળા)ના ધર્મપત્નીનું તા. 09/10/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 09/10/2021ને શનિવારના રોજ સાંજે 5થી 6 કલાકે મોચી મંદિર, મોચી ચોક ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text