મોરબી : મંજુલાબેન જયેશભાઇ ચાવડાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મંજુલાબેન જયેશભાઇ ચાવડા (જયદિપ પાઉભાજીવાળા) (ઉ.વ.૫૧), તે એકતાબેનના માતા તેમજ હિરેનકુમારના સાસુ તથા રૈયાન્સના મામીનું તા.૨૩/૦૯/૨૧ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૫/૦૯/૨૧ ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન સોમૈયા સોસાયટી, બ્લોક નં. ૩ર, વાવડી રોડ, મોરબી ખાતે રાખેલ છે. (મો.નં. 98254 58124, 98254 60567)

- text

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text