રાજ્યપાલ કાલે રવિવારે મોરબી જિલ્લાના પ્રવાસે આવશે

- text


હળવદ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ શિબિરમાં ઉપસ્થિત રહેશે

મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મોરબી જિલ્લાના એકદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન (ગુજરાત રાજ્ય) અને નંદનવન નર્મદા સિંચાઈ સહકારી મંડળી વેગડવાવ, તાલુકો હળવદ દ્વારા પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. હળવદ માર્કેટયાર્ડ ખાતે તા.૨૬/૦૯/૨૦૨૧ રવિવારના સવારે ૦૯:૦૦ કલાકે આ કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text