ઘુનડા (ખા.) : નરશીભાઈ રાઘવજીભાઇ જીવાણીનું અવસાન

- text


મોરબી : ઘુનડા (ખા.) નિવાસી નરશીભાઇ રાઘવજીભાઈ જીવાણી (ઉ.વ. ૭૬), તે સુરેશભાઈ (૯૭૨૭૧ ૧૧૨૯૨), રસિકભાઇ (૯૯૦૯૪ ૫૯૦૭૦) અને હર્ષદભાઇ (૯૦૯૯૩ ૧૫૮૩૮)ના પિતાનું તા. ૧૧-૮-૨૦૨૧ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૩ ને શુક્રવારના રોજ ઘુનડા (ખા.), મોરબી ખાતે સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી રાખેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text