મોરબી : વેલજીભાઈ નાથાભાઈ કમાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વેલજીભાઈ નાથાભાઈ કમાણી, તે અશોકભાઈ અને સંજયભાઈના પિતાનું તા. ૧૦/૦૪/૨૦૨૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે સદગતનું બેસણું તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગાસબંધીઓ ટેલીફોનિક શોક વ્યક્ત કરી શકશે. ટેલીફોનિક બેસણું તા. ૧૨/૦૪/૨૦૨૧ ને સોમવારના રોજ સવારે ૮:૩૦ થી ૧૧:૦૦ સુધી રાખેલ છે. રૂબરૂ શોક વ્યક્ત કરવા આવવું નહીં. જેની ખાસ નોંધ લેવી. (અશોકભાઈ વેલજીભાઈ કમાણી મો. 97274 33444, સંજયભાઈ વેલજીભાઈ કમાણી મો. 99095 95913)

- text