હવે લાકડાના ફર્નિચરને કહો અલવિદા : પીવીસીનું ફર્નિચર બનાવો ‘બાલાજી પીવીસી ફર્નિચર’માંથી…

- text


પીવીસી ફર્નિચરના અનેક ફાયદાઓ, આકર્ષક લુકની સાથે અનેક લાભાલાભ થતા હોય તો શું કામ લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખવો

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) :લાકડાના ફર્નિચરને હવે અલવિદા કહી દો. કારણ કે હવે જમાનો આવી ગયો છે આધુનિક પીવીસી ફર્નિચરનો.પીવીસી ફર્નિચર આકર્ષક લુકની સાથે અનેક ફાયદાઓ પણ ધરાવે છે. તો શું કામ લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખવો. માટે જો આપ ફર્નિચર બનાવવા માટે તૈયાર હોય તો એક વખત શહેરના ખ્યાતનામ એવા બાલાજી પીવીસી ફર્નિચરની અવશ્યપણે મુલાકાત લેવી.

મોરબીના જેતપર રોડ પર મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ ની બાજુમાં આવેલ પ્રભુકૃપા કોમ્પ્લેક્ષમાં બાલાજી પીવીસી ફર્નિચર કાર્યરત છે. અહીં ગ્રાહકોના ઓર્ડર મુજબ તમામ પ્રકારનું ફર્નિચર બનાવી આપવામાં પણ આવે છે. અત્યાર સુધી લાકડાના ફર્નિચરનો આગ્રહ વધારે રાખવામાં આવતો હતો. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં પીવીસીનું ફર્નિચર બેસ્ટ છે. આ ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે ફાયરપ્રુફ, વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો પણ ધરાવે છે.

બાલાજી પીવીસી ફર્નિચરમાં ડોર, લોફ્ટ, કિચન કેબિનેટ, વોર્ડરોબસ, ટીવી કેબિનેટ, ઓફિસ ફર્નિચર, વોલ પેનેલિંગ, સેલિંગ, ફેનસિંગ, વિન્ડો, યુ પીવીસી વિન્ડો સિસ્ટમ, ડ્રેસિંગ યુનિટ, ઓફિસ પાર્ટીશન સહિતનું ફર્નિચર બનાવી આપવામાં આવે છે.ઉપરાંત અહીં KAKA PVCનું મટીરીયલ રિટેઇલ તથા હોલસેલ ભાવે મળશે. જેમા પીવીસી વોર્ડ રોબ, પીવીસી ટીવી કેબિનેટ, પીવીસી કિચન, પીવીસી વોર્ડ રોબ સહિતની પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આજે જ બાલાજી પીવીસી ફર્નિચરની મુલાકત લ્યો. વધુ વિગત માટે નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવો.
(મનોજભાઈ-98258 82340, પ્રિન્સભાઈ-99094 70760)

- text

- text