મોરબી : મનુભાઈ પી. ખરચરીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મનુભાઈ પી. ખરચરીયા (ઉ.વ. 75), તે રમેશભાઈના મોટા ભાઈ, આનંદભાઈ, અજયભાઈ, કેતનભાઈ, હિતેશભાઈ, નીલમબેન અને હેતલબેનના પિતાનું તા. 09/01/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 11/01/2021ને સોમવારના રોજ સાંજે 4થી 6 કલાક દરમિયાન તેમના નિવાસ સ્થાન રામકૃષ્ણ નગર, બ્લોક નં. 8, સામાંકાઠે, મોરબી ખાતે રાખેલ છે.

 

- text