મોરબી : હસમુખભાઈ ડાયાલાલ શાહ (ભાવસાર)નું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી શાહ (ભાવસાર) હસમુખભાઈ ડાયાલાલ (ઉ.વ. ૭૬), તે ભરતભાઇ અને રાજેન્દ્રભાઇના મોટાભાઈ તેમજ અશ્વિનભાઈ અને રૂપાબેન અલકેશકુમારના પિતાશ્રીનું આજ તા.૨૭/૮/૨૦ ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિના કારણે લોકીક વ્યવહાર બંધ રાખેલ છે.

- text

- text