- text
મોરબી : મુસ્લિમ સમાજનો હાલ પવિત્ર રમઝાન માસ ચાલે છે. જેમા મુસ્લિમ બિરાદરો આ આખા મહિનામાં પવિત્ર રોજા રહે છે. મોરબીના વીસીપરા, કુલીનગર-1મા રહેતા સોહિલભાઈ હાજી અલારખાભાઈ કારાણીની શહેજાદી સોહા (ઉ.વ.6) એ નાની ઉમરમા રમજાન શરિફમા પહેલુ રોજુ રાખી અલ્લાહની બંદગી કરેલ છે. હાલ કોરોના વાયરસની મહામારીમા ઘરમા રહી રમઝાન માસમા રોજા રાખવા મુસ્લિમ બિરાદરોને સંદેશ પાઠવ્યો હતો.
- text