મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમ રઢિયાળી રાત મહોત્સવ

- text


મોરબી:મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે શરદપૂર્ણિમાના અવસરે રઢિયાળી રાત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
દરવર્ષની જેમ આ વર્ષે પણ પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા પરશુરામ ધામ,સમસ્તબ્રાહ સમાજ,સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ અને બ્રહ્મ સમાજ મહિલા પાંખના સહયોગથી સમસ્ત બ્રહ્મ પરિવારો માટે અત્રેના સરદાર બાગ સનાળા રોડ સામે આવેલ દવે પંચોલી ઔદીચ્ય બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન પાર્ટી પ્લોટ ખાતે શરદપુનમની રઢિયાળી રાત કાર્યક્રમનું આયોજન કર્યું છે.
આ કાર્યક્રમમાં સહભાગી બનાવ પરશુરામ યુવા ગ્રુપના અમિતભાઇ જે પંડ્યા અને ચિંતનભાઈ રાજ્યગુરુની યાદીમાં જણાવાયું છે.

- text

- text