મોરબીના શનાળા શક્તિમાતાના મઁદિરે આવતીકાલે હોમ હવન યોજાશે

- text


મોરબી તથા ટંકારામાં વસતા ઝાલા રાજપૂત સમાજ દ્વારા પ્રતિવર્ષ મુજબ તા.5 ને ગુરુવારે શરદપૂણીમાંએ મોરબીના શકત શનાળા ગામે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે 8 થી 12 વાગ્યા સુધી યજ્ઞવિધિ તથા સવારે 9:30 વાગ્યે મહેમાનોના સામૈયા કરાશે આ પ્રસંગે ડો.રુદ્વસિંહ ઝાલા , કેસરીદેવસિંહ ઝાલા , રમજુભા જાડેજા ,સુશીલાબા જાડેજા સહિતના આગેવાનો હાજરી આપશે કાર્યક્રમના અંતે રંગપર , લજાઈ ,નાના રામપર ના ઝાલા પરિવાર તરફથી પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે.આ કાર્યક્રમને સફળ બનાવવા ક્રિપાલસિંહ ઝાલા મોં.98258 30006 અને નરેન્દ્રસિંહ ઝાલા મોં.98252 25000 ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text