મોરબીના લગધીરપુરમાં ત્રણ વર્ષ પહેલાં લગ્ન કરનાર પરિણીતાનો આપઘાત

- text


મોરબી : મોરબીના લગધીરપુર ગામે રહેતા રવીનાબેન રાહુલભાઈ બારૈયા ઉ.21 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે, પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રવીનાબેનના ત્રણ વર્ષ પૂર્વે જ લગ્ન થયાનું બહાર આવ્યું છે.

- text

- text