મોરબી : ઔદિચ્ય વિદ્યોત્તેજક મંડળમાં પુસ્તક સહાય તથા ઈનામ વિતરણ ફોર્મ ભરાવવાનું શરુ

- text


મોરબી ઔદિચ્ય વિદ્યોત્તેજક મંડળની અખબારી યાદી મુજબ પુસ્તક સહાયનાં ફોર્મ તથા ઈનામ વિતરણનાં ફોર્મ આપવાનું શરુ થઈ ચક્યું છે. દરરોજ સાંજનાં ૫.૩૦થી ૬.૩૦ વાગ્યા સુધી સંસ્થાનાં સભ્યો ફોર્મ ભરી શકાશે. ઈનામ વિતરણનાં ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ ૩૧ જુલાઈ છે જે અંગે સભ્યોને નોંધ લેવા પ્રમુખ કે આર ઠાકર મોરબી ઔ.વિ. મંડળ તરફથી જણાવવામાં આવ્યું છે.

- text