નાની વાવડી : લલીતાબેન પોપટભાઈ પિત્રોડાનું અવસાન

- text


મોરબી : મૂળ લવણપુર, હાલ મોરબી નિવાસી લલીતાબેન પોપટભાઈ પિત્રોડા (ઉ.વ. 62), તે વસંતભાઈ તથા રમેશભાઈના ભાભી, જયેશભાઈ તથા ભાવેશભાઈના માતુશ્રીનું તા. 16/09/2020ના રોજ અવસાન થયેલ છે. હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. 18/09/2020ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન સમજુબા સ્કૂલની પાછળ, સંત કબીર વાટિકા સોસાયટી ખાતે રાખેલ છે. (જયેશભાઈ 84696 11443, ભાવેશભાઈ 93162 21411)

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text