ફતેપર : રાજીબેન નરસંગભાઇ વિરડાનું અવસાન

- text


માળીયા : મું. ફતેપર નિવાસી રાજીબેન નરસંગભાઇ વિરડા જે સુભાષભાઈ, અશોકભાઈ, વનરાજભાઇના માતૃશ્રીનું તા. ૭/૯/૨૦૨૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. નયનભાઈ વિરડા (9825666804), વિપુલભાઈ વિરડા (9978431543).

- text

- text