મોરબી : પુરીબેન કાનજીભાઈ દેત્રોજાનું અવસાન

- text


મોરબી : પુરીબેન કાનજીભાઈ દેત્રોજા (ઉ.વ. 71), તે અશોકભાઈ તથા વસંતભાઈના માતુશ્રી તેમજ રસીલાબેન તથા સંગીતાબેનના સાસુનું તા. 17/05/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર હાલની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક કે વોટ્સએપ દ્વારા દિલસોજી પાઠવી શકે છે. (અશોકભાઈ મો. 98254 18080, વસંતભાઈ મો. 98252 45141)

- text