હીરાપર : જકીબેન છગનભાઈ ફેફરનું અવસાન

- text


ટંકારા : હીરાપર નિવાસી જકીબેન છગનભાઈ ફેફર (ઉ.વ. 90), તે નરભેરામભાઇ, ઓધવજીભાઇ તથા મનહરભાઇનું તા. 08/05/2020 શુક્રવારના રોજ હિરાપર મુકામે અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમા લઈ સદગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સર્વે સગા-સંબધીઓ તથા સ્નેહીજનોને ફોન દ્વારા શોક સંદેશ પાઠવવા અનુરોધ કરાયો છે. (મો. 99133 24472)

- text