પ્રાણજીવનભાઈ ગંગારામભાઈ વડસોલાનું અવસાન, બેસણું-લૌકિકક્રિયા બંધ

- text


 

મોરબી : પ્રાણજીવનભાઈ ગંગારામભાઈ વડસોલા ઉં.વ. 58, તે પ્રિયંકા, કાજલ અતુલભાઈ ભોરણીયાના પિતા તથા અતુલભાઈ ઈશ્વરભાઈ ભોરણીયાના સસરા, ગુણવંતભાઈ, સુરેશભાઈ ગંગારામ, ભરતભાઇ જેઠાભાઈ, સ્વ. પરેશભાઈ જેઠાભાઈના ભાઈનું તારીખ 30/4/20ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સ્વજનોને મો.નં. 9879719497 પર દિલાસો આપવા સદગતના પરિજનોએ અનુરોધ કર્યો છે.

- text