મોરબી : વિક્રમસિંહ હેમતસિંહ જાડેજાનું અવસાન

- text


 

મોરબી : મૂળ નવા નાગડાવાસના, હાલ મોરબી નિવાસી વિક્રમસિંહ હેમતસિંહ જાડેજા ઉં.વ.66 તે રાજેન્દ્રસિંહના ભાઈ તથા બલરાજસિંહના પિતા તથા ઉદયસિંહના કાકાનું તારીખ 30/4/20ના રોજ અવસાન થયું છે. વર્તમાન લોકડાઉનની પરિસ્થિતિને લઈને સદગતની લૌકિકક્રિયા મોકૂફ રાખેલ છે. તારીખ 2/5/20ને શનિવારે સાંજે 04થી 06 વાગ્યા સુધી ટેલિફોનિક બેસણું રાખેલ છે. જે સંદર્ભે સદગતના પરિજનોએ મો.નં. 8320263490 તથા 99251240900 પર શોક સંદેશ પાઠવવા અનુરોધ કર્યો છે.

- text