ટંકારા : પ્રભુલાલ વેલજીભાઇ કોટડીયાનું અવસાન

- text


ટંકારા : લજાઈ નિવાસી પ્રભુલાલ વેલજીભાઇ કોટડીયા (ઉ.વ. 72), તે ભરતભાઈ, નરોત્તમભાઇ તથા ધર્મેન્દ્રભાઈના પિતાનું તા. 21/04/2020ના રોજ અવસાન થયેલ છે. હાલમાં લોકડાઉનના કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (મો. 98253 14202, 92656 99255, 98255 90415)

- text