લજાઈ નિવાસી મંજુલાબેન હસમુખરાય પંડ્યાનું અવસાન

- text


ટંકારા : લજાઈ નિવાસી મંજુલાબેન હસમુખરાય પંડ્યા (ઉ.વ. 66), તે રિદ્ધિબેનના માતુશ્રીનું તા. 13/04/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ રિદ્ધિબેન મો. 90169 86047 તથા શશિકાન્તભાઈ મો. 91068 93351 પર સંપર્ક કરી શોક વ્યક્ત કરી શકાશે.

- text