મોરબી : ભાણજીભાઈ પીતાંબરભાઈ સનારીયાનું તા. ૩-૨-૨૦૨૦ સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૬-૨-૨૦૨૦ ગુરુવારે સાંજે ૮ થી ૧૦ વાગ્યા સુધી હરીનગર ગામ, ઘુંટુ રાખેલ છે.
મતદાનને પ્રોત્સાહન આપવા હોટલ માલિકોની અનોખી ઝુંબેશ
મોરબી : મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને...