મોરબી : ભાણજીભાઈ પીતાંબરભાઈ સનારીયાનું અવસાન, ગુરુવારે બેસણું

- text


મોરબી : ભાણજીભાઈ પીતાંબરભાઈ સનારીયાનું તા. ૩-૨-૨૦૨૦ સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૬-૨-૨૦૨૦ ગુરુવારે સાંજે ૮ થી ૧૦ વાગ્યા સુધી હરીનગર ગામ, ઘુંટુ રાખેલ છે.

- text