મોરબી : ખતીજાબેન વલીમહમદભાઈ ચાનીયાનું અવસાન

- text


મોરબી : ખતીજાબેન વલીમહમદભાઈ ચાનીયા, તે યુસુફભાઇના માતુશ્રી તેમજ ડો. અવેસભાઈ તથા જુનેદભાઈના દાદી તા. 24/01/2020ના રોજ જન્નતશીન થયા છે. મર્હુમની જિયારત તા. 26ના રોજ સવારે 9-30 કલાકે વાંકાનેર દરવાજા પાસે મદીના મસ્જિદ ખાતે રાખેલ છે. તેમજ બેસણું તા. 27ના રોજ સાંજે 4થી 6 કલાકે તેમના નિવાસસ્થાને વાંકાનેર દરવાજા રામઘાટ ખાતે રાખેલ છે.

- text