મોરબી : મંગળવારે વૈધસભાની જનરલ મિટિંગ

- text


મોરબી : મોરબી વૈધસભાના આગામી પોગ્રામ માટે પ્રમુખ ડો. બી. કે. લહેરુંના અઘ્યક્ષ સ્થાને જનરલ મિટિંગ તથા કારોબારીની રચના માટે આગામી તા. 10 ડિસેમ્બરના રોજ મંગળવારે રાત્રે 9 કલાકે ધન્વંતરિ ભવન, કાંયાજી પ્લોટ ખાતે રાખેલ છે. આ તકે તમામ સભ્યે હાજર રહેવા માટેનું પ્રમુખ ડો. બી. કે. લહેરું તથા મંત્રી ડો. ચેતનભાઈ અઘારા દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text