મોરબી : અનિલકુમાર પરસોતમદાસ પંડિતનું અવસાન , સોમવારે ઉઠમણું

- text


મોરબી : સ્વ. પરષોતમદાસ નાનજીભાઇ પંડિતના સુપુત્ર અનિલકુમાર ઉં.વ. ૬૧ તે સ્વ. વસંતલાલ તેમજ કાંતિલાલ પરષોતમદાસ પંડિતના ભાઈ તથા મહેશભાઈ (મનીષ)ના પિતા તથા કિશોરભાઈ , રમેશભાઈના કાકા તથા સ્વ. જસરાજભાઈ વાલજીભાઇ માનસાતાના જમાઈનું ૧.૧૨.૨૦૧૯ ના રોજ અવસાન થયેલ છે.સદગતનું ઉઠમણું ત્થા પિયર પક્ષની સાદડી તારીખ ૨.૧૨.૨૦૧૯ ના રોજ સાંજે ૪ થી ૫ દરમિયાન જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text