મોરબી : નિર્મળાબેન પ્રેમશંકરભાઈ રાવલનું અવસાન

- text


મોરબી : મૂળ ઊંચી માંડલ હાલ મોરબી નિવાસી નિર્મળાબેન પ્રેમશંકરભાઈ રાવલ (ઉ.વ.89) તે જયંતીલાલ પ્રેમશંકર રાવલના માતૃશ્રી તથા શક્તિકુમાર જયંતીલાલ રાવલના દાદીનું તા. 25ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 29ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે રામેશ્વર મંદિર, ગુ.હા. બોર્ડ, સામાકાંઠે, મોરબી-2 ખાતે રાખેલ છે.

- text

- text